માનસિક આઘાત માત્ર માતાના સ્વાસ્થ્યને જ અસર કરતો નથી

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલની માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ત્યાં સારવાર કરતી સગર્ભા મહિલાઓની…

સૌરાષ્ટ્રના દર્દીઓ માટે નિ:શુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ

સૌરાષ્ટ્રમાં ગરીબ, જરૂરિયાતમંદ અને આર્થિક નબળા વર્ગના દર્દીઓ માટે અમરેલીના સાવરકુંડલામાં છેલ્લા એક દાયકાથી નિઃશુલ્ક મલ્ટી…

રાજકોટ મનપાનાં ચોપડે શરદી-ઉધરસ-તાવનાં 1803 દર્દી નોંધાયા

રાજકોટમાં હાલ મિશ્રઋતુ ચાલી રહી છે. જેને લઈને આગામી સમયમાં રોગચાળો વકરવાની શક્યતા છે. ગત સપ્તાહમાં…

રાજકોટ સિવિલમાં મુંબઈનાં શીપ સુપ્રીટેન્ડેન્ટની લાશ PM માટે 5 કલાક રઝળી

રાજકોટનાં પડધરી પાસે કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મુંબઈના શીપ સુપ્રિટેન્ડેન્ટને ગંભીર ઈજા થતા…

એક જ દિવસમાં રાજકોટમાં 17 લોકોના મોત!

રાજકોટમાં કાળ ચક્ર ફરી વળ્યું હોય તેમ એક દિવસમાં 7 મહિલા સહિત 17 લોકોના મોત નીપજ્યા…

ગુજરાતની ખાનગી હોસ્પિટલોએ આયુષ્માન યોજનામાં 31.58 કરોડનાં ખોટાં બિલ મૂક્યાં

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગુજરાતની ખાનગી હોસ્પિટલોએ 31.58 કરોડનાં ખોટાં બિલ રજૂ કર્યાં હતાં. કેન્દ્ર સરકારે…

શરદી-ઊધરસના 1032, સામાન્ય તાવનાં 866 સહિત 2054 દર્દી

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો વકર્યો છે. જેમાં શરદી-ઊધરસનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ

રાજ્યમાં વધુ એક HMPV (હ્યુમન મેટાન્યુમોવાઇરસ)નો પોઝિટિવ કેસ નોંધાતાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંક 8 પર…

શહેરમાં ઠંડી અને લગ્નગાળા વચ્ચે રોગચાળો વકર્યો

રાજકોટ શહેરમાં ઠંડી અને લગ્નગાળાની પૂરબહાર મોસમ વચ્ચે રોગચાળો પણ ચિંતાજક હદે વકર્યો છે. સરકારી અને…

મનપા દ્વારા રોગચાળાના આંકડા જાહેર

રાજકોટ મહાનગરપાલિકામાં નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 2 તો ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.…