કેદારનાથ યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 47 પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા

કેદારનાથ દર્શન માટે પહોંચેલા સૌરાષ્ટ્રના શ્રધ્ધાળુઓ ફસાયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના પડધરી તાલુકાના દેપાળીયામાં…

જસદણના કાળાસરના યુવાનના ત્રણે હત્યારા 4 દિવસના રિમાન્ડ પર

જસદણ તાલુકાના કાળાસર ગામના વતની અને હાલ જસદણ રહેતા લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા(ઉ.વ.28) ની હત્યાના બનાવનો ભેદ…

આવતા વર્ષે મેળો અટલ સરોવર પાસે ખસેડવા તૈયારી શરૂ

આ વખતે શરૂઆતથી લઇને અંત સુધી વિવાદોના ચકડોળ વચ્ચે રાજકોટમાં લોકમેળો યોજાયો હતો. જોકે લોકમેળામાં આ…

વસુંધરા સોસાયટીમાં વયવંદના કાર્યક્રમ દરમિયાન સિનિયર સિટીઝનનું સન્માન

શહેરના એરપોર્ટ રોડ પર આવેલી વસુંધરા સોસાયટોમાં છેલ્લા 18 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે. જેમાં…

31 ઑક્ટોબર સુધી નોંધણી, CBSE નવા 82 હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપશે

CBSE દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ સેક્ટર સ્કોલરશિપ સ્કીમ (CSSS) 2025-26 માટે…

રાજકોટ-ભાવનગર હાઈવે પર ખાડા રિપેર કરવા 500 પોસ્ટકાર્ડ લખાયા

રાજકોટ-ભાવનગર હાઈવે પર મસમોટાં ખાડા પડી ગયા છે.જેને કારણે આ વિસ્તારમાં આવતા ગામડાંના લોકો અને વાહનચાલકો…

યુવાનને વાતચીતમાં ભટકાવી બે ગઠિયાની ચાંદીના કડાની ચીલઝડપ

આ બનાવમાં રાજકોટમાં કુવાડવા રોડ વિવાહ પાર્ટી પ્લોટમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અજય સુરસિંહ કેગુસિંહ ભૂરિયા(ઉ.વ.23)…

રાજકોટ શહેર-જિલ્લામાં એક મહિનામાં 11,252 મિલકતનું વેચાણ, તંત્રને રૂ.65 કરોડની આવક

રાજકોટ શહેર-જિલ્લાને જન્માષ્ટમી ફળી છે. ઓગસ્ટ મહિનામાં રાજકોટ શહેર-જિલ્લામાં એક મહિનામાં 11,252 મિલકતનું વેચાણ થયું છે.…

રાજકોટ ગણેશોત્સવ પર લાડુના સેમ્પલ લીધા, રિપોર્ટ તહેવાર બાદ આવશે

રાજકોટમાં ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી મહાપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં ફૂડ સેફ્ટી અને હાઈજેનિક કન્ડિશન…

રાજકોટમાં મિલકતોના વેચાણમાં ઘટાડાથી 5.18 કરોડનું ગાબડું!

રાજકોટ શહેર-જિલ્લામાં ઓગષ્ટ-2025માં 11,252 મિલ્કતોનું વેચાણ થયું છે. જેના દસ્તાવેજનું રજીસ્ટ્રેશન ઝોન વાઈઝ સબ રજીસ્ટ્રાર કચેરીમાં…