છાપરા દેવળા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનની માગ; મ્યુ. કમિશનરે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી

રાજકોટનાં છાપરા દેવળા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં રાજકોટથી ખીરસરા સુધી…

ભરણપોષણના ચુકાદાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો

રાજકોટના રાજવી પ્રહલાદસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજાના દીકરી મેઘાવીનીબાએ પોતાના પતિ મોરસીયા વાગડના ગિરાસદાર પરિવારના સભ્ય મેઘરાજસિંહ મનહરસિંહ…

રાજકોટ પતિ સાથે બોલાચાલી થતા પેટ્રોલ છાંટી લેનાર પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

દિપાલીબેન મિલનભાઈ ઝાલા (ઉં.વ.22) ગઈકાલે સવારે 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે શરીરે પેટ્રોલ છાંટી…

સુરત ગણેશ મહોત્સવના બંદોબસ્તમાં જવાના બદલે બીનજરૂરી કારણ બતાવી ફરજ પર હાજર ન રહેનાર 500 હોમગાર્ડને બીજો આદેશ ન થાય ત્યાં સુધી ફરજ મોકૂફ કરાયા

રાજકોટ જિલ્લાના 500થી વધુ હોમગાર્ડને એક સાથે ફરજ મોફુકનો ઓર્ડર અપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.…

ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોક્કસાઈપૂર્વક થશે

રાજકોટ શહેરની આરટીઓ ખાતે છેલ્લા કેટલાંક સમયથી તૈયાર થતો નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હવે પૂરો થવાના…

શહેરમાં હેલ્મેટ કાયદો ફરજીયાત ન કરવા પૂર્વ મંત્રીની ભલામણ

રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવવાની છે. 8 સપ્ટેમ્બરથી…

કેદારનાથ યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 47 પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા

કેદારનાથ દર્શન માટે પહોંચેલા સૌરાષ્ટ્રના શ્રધ્ધાળુઓ ફસાયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના પડધરી તાલુકાના દેપાળીયામાં…

જસદણના કાળાસરના યુવાનના ત્રણે હત્યારા 4 દિવસના રિમાન્ડ પર

જસદણ તાલુકાના કાળાસર ગામના વતની અને હાલ જસદણ રહેતા લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા(ઉ.વ.28) ની હત્યાના બનાવનો ભેદ…

આવતા વર્ષે મેળો અટલ સરોવર પાસે ખસેડવા તૈયારી શરૂ

આ વખતે શરૂઆતથી લઇને અંત સુધી વિવાદોના ચકડોળ વચ્ચે રાજકોટમાં લોકમેળો યોજાયો હતો. જોકે લોકમેળામાં આ…

વસુંધરા સોસાયટીમાં વયવંદના કાર્યક્રમ દરમિયાન સિનિયર સિટીઝનનું સન્માન

શહેરના એરપોર્ટ રોડ પર આવેલી વસુંધરા સોસાયટોમાં છેલ્લા 18 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે. જેમાં…