રાજકોટમાં શરદી-ઉધરસ અને તાવના 2,132 કેસ

રાજકોટમાં શિયાળાની ઋતુમાં પ્રદુષણ વધતા રોગચાળો વકર્યો છે. જેમાં પણ શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો…

રાજકોટ SOGએ કોઠારીયા ચોકડી પાસેથી આરોપીઓને 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચ્યા

રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ‘SAY…

કરોડના બંગલો બચાવવા માલિકો રસ્તા પર, આત્મવિલોપનની ચીમકી

અમદાવાદના થલતેજમાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે.આ તમામ મકાન ગેરકાયદેસર…

પાકિસ્તાનમાં ઘડાયું પહેલગામ હુમલાનું કાવતરું

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પહેલગામ આતંકી હુમલાના 237 દિવસ પછી સોમવારે 1300 પાનાની ચાર્જશીટ દાખલ કરી.…

નિફ્ટીમાં 20 પોઇન્ટનો ઘટાડો, ઓટો અને બેંકિંગ શેરોમાં વેચવાલી

15 ડિસેમ્બરે શેરબજાર સ્થિર રહ્યું. સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટીને 85,213 પર બંધ થયો. નિફ્ટી પણ 20…

EDએ યસ બેંકના કો-ફાઉન્ડર રાણા કપૂરની પૂછપરછ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોમવારે યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂરની અનિલ અંબાણી જૂથની કંપનીઓ સાથે સંકળાયેલા મની…

ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા, ઓક્ટોબરમાં તે -1.21% પર હતી

નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી (WPI) વધીને -0.32% પર પહોંચી ગઈ છે. ખાદ્યપદાર્થો મોંઘા થવાથી મોંઘવારી વધી છે.…

જય શાહે મેસ્સીને T20 વર્લ્ડ કપની ટિકિટ આપી

સોમવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીનું સન્માન કરવામાં આવ્યું. ICCના અધ્યક્ષ…

બરફની ચાદરથી ઢંકાયું ન્યૂજર્સીમાં આવેલું અક્ષરધામ મંદિર

ન્યૂ જર્સીમાં આવેલું અક્ષરધામ મંદિર હિન્દુ સંસ્કૃતિ, સ્થાપત્ય અને આધ્યાત્મિકતાનું એક ભવ્ય પ્રતીક છે. હાલ ન્યૂ…

મોદીએ કહ્યું- આતંકવાદ સામે જોર્ડનની વિચારસરણી ભારત જેવી

PM નરેન્દ્ર મોદીએ હુસૈનિયા પેલેસ ખાતે જોર્ડનના રાજા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. હુસૈનિયા પેલેસ ખાતે…