એક માસથી બેકાર રહેતા પ્રૌઢનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાત

150 ફૂટ રિંગ રોડ પર આંબેડકરનગરમાં રહેતા વનીતાબેન વાઘજીભાઇ ચાવડા (ઉ.55)એ પોતાના ઘેર છતના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા માલવિયાનગર પોલીસે બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાની શંકાએ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *