ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને કહ્યું કે જસપ્રીત બુમરાહ ભારતના ટેસ્ટ કેપ્ટન બનવાને લાયક…
Tag: rangchherajkot
PAKનાં ડેપ્યુટી PMએ કહ્યું- પરમાણુ શસ્ત્રો વિશે નથી વિચાર્યું
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું છે કે, તેમણે ક્યારેય ભારત સામે પરમાણુ…
ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો શ્રેય લીધો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પોતાના નામે કર્યો છે.…
રાશિફળ : ૧૪/૦૫/૨૦૨૫
મેષ Five of Swords માનસિક અને ભાવનાત્મક દૃષ્ટિકોણથી આજનો દિવસ પડકારજનક હોઈ શકે છે. વિચારો અને…
નવા થોરાળામાં સિકયુરાઈઝેશન એકટ હેઠળ મકાનનો કબ્જો લેતા મામલતદાર
રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર કસ્તુરબા શેરી નં. 6માં સિકયુરાઈઝેશન એકટ હેઠળ પૂર્વ તાલુકા મામલતદાર ચાવડા…
ખાનગી યુનિ.માં નાછૂટકે એડમિશન લેવા વિદ્યાર્થી મજબૂર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GCAS (ગુજરાત કોમન એડમિશન…
ખરાબામાં કબજાની ફરિયાદ કર્યાનો ખાર રાખી યુવકને પતાવવાની ધમકી
જસદણ તાલુકાના ખડવાવડી ગામે રહેતા અને પશુપાલન સાથે ખેતીકામ કરતા વિજયભાઈ ગોકળભાઈ લાંબરિયા (ઉ.વ.28) એ રયલા…
દરિયામાં માછલાં અથડાય જ, કોઇ માછલી દરિયો મૂકીને બહાર કૂદી?!
ગિરનારની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજીએ અમૃતવાણી વહાવતાં કહ્યું હતું કે, જીવનરૂપી…
વિરાટ-અનુષ્કા પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા
ગઈકાલે ‘કિંગ કોહલી’ એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, આજે ક્રિકેટર તેની પત્ની અનુષ્કા શર્મા સાથે…
રાજકોટ કેન્સર હોસ્પિટલના નર્સની છરીના ઘા મારી હત્યા
રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ સિવિલની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ…