PAKએ કહ્યું- ભારત ફરી બાલાકોટ સ્ટ્રાઈક જેવો હુમલો ન કરે

પાકિસ્તાનના કેરટેકર વડા પ્રધાન અનવર-ઉલ-હક કાકરે ભારતને ચેતવણી આપી છે. પાકિસ્તાની મીડિયા ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ અનુસાર,…

ઈન્ડોનેશિયામાં પરિવારવાદ

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો રાજકારણમાં આવ્યા તે પહેલાં ફર્નિચરના વ્યાપારી હતા. તેમના પરિવારનો રાજકારણ સાથે કોઈ…

PM મોદીએ લક્ષદ્વીપના દરિયામાં સ્નોર્કલિંગ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસની રસપ્રદ તસવીરો શેર કરી છે. સ્નોર્કલિંગનો ફોટો શેર કરતા પીએમે…

મણિપુરમાં અફીણની ખેતી પર કબજા માટે મ્યાનમારના ચિન-કુકી હુમલા કરી રહ્યા છે!

મણિપુરમાં તાજેતરમાં થયેલાં રમખાણો પાછળનું મૂળ કારણ કુકી બહુમત ધરાવતા પર્વતીય વિસ્તારમાં અફીણનાં ખેતર છે. આ…

ભારતે બલૂચ આતંકવાદીઓને ફંડિગ પૂરું પાડ્યું

પાકિસ્તાનના કેરટેકર PM અનવર-ઉલ-હક કાકડે કહ્યું છે કે બલૂચિસ્તાનની આઝાદીની માંગ કરી રહેલા આતંકવાદીઓને ભારત અને…

ઇઝરાયલીએ અલ-અક્સા મસ્જિદ પાસે ગધેડાનું માથું લટકાવ્યું

ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ પાસે એક ગધેડાનું માથું લટકતું જોવા મળ્યું હતું. ટાઈમ્સ ઓફ…

ભારતે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે. પાકિસ્તાની મીડિયાએ આ દાવો કર્યો છે.

ઈસ્લામાબાદ પોસ્ટ અનુસાર, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ…

ભંગારની આડમાં 10 રાજ્યમાં રોહિંગ્યા મુસ્લિમોને વસાવ્યા

માનવ તસ્કરી કરતી ટોળકી તપાસ એજન્સીઓના રડાર પર ન આવે તે માટે ભંગારના વેપારી બનીને રહેતા…

વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા પુટિન

રશિયાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે મુલાકાત કરી હતી. આ…

નિખિલ ગુપ્તાનો કેસ ભારતના અધિકારક્ષેત્રમાં નથી

અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના કેસમાં આરોપી નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિકની જેલમાં બંધ…