ફ્લાઇટના ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન બારીઓ બંધ રહેશે

સંરક્ષણ ક્ષેત્રની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ફ્લાઇટ્સના ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન બારીઓ બંધ રાખવાનો આદેશ…

બહાદુરી-બલિદાન માટે જવાનોને મળ્યા શૌર્ય પુરસ્કાર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ તબક્કાના વીરતા પુરસ્કારોનું વિતરણ કર્યું. આ પુરસ્કારો ફરજ બજાવતા…

જયશંકરે કહ્યું- પાક. આર્મી ચીફ મુનીર ધાર્મિક કટ્ટરપંથી

વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને ધાર્મિક કટ્ટરપંથી ગણાવ્યા છે. તેમણે ગુરુવારે એક…

ભારતે પાકિસ્તાની અધિકારીને કહ્યું- 24 કલાકમાં દેશ છોડો

બુધવારે સાંજે ભારતે પાકિસ્તાન હાઈ કમિશનના અન્ય એક અધિકારીને 24 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ…

ભારતના બાનુ મુશ્તાકને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર

ભારતીય લેખિકા, વકીલ અને કાર્યકર્તા બાનુ મુશ્તાકે તેમના પુસ્તક ‘હાર્ટ લેમ્પ’ માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતીને…

આકાશતીર, L-70એ PAKનાં ડ્રોન-મિસાઇલો તોડી પાડ્યા

ભારતીય સેનાએ સોમવારે કહ્યું કે અમારા સ્વદેશી શસ્ત્રો પાકિસ્તાન સામે ખૂબ અસરકારક છે. આકાશ તીર ડિફેન્સ…

CJIનું મહારાષ્ટ્રના મુખ્ય સચિવ-DGPએ સ્વાગત ન કર્યું

ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા પછી, જસ્ટિસ બીઆર ગવઈ રવિવારે પહેલીવાર મુંબઈ પહોંચ્યા. જ્યાં મુખ્ય સચિવ, ડીજીપી…

ભારતમાં 3 મોટા હુમલાનો આરોપી તડપી-તડપીને મર્યો

લશ્કર-એ-તૈયબા અને જમાતનો આતંકવાદી રાજુલ્લા નિઝામાની ઉર્ફે અબુ સૈફુલ્લાહ માર્યો ગયો છે. પાકિસ્તાનના સિંધમાં માટલી ફાળકારા…

ISI ભારતમાં ખાલિસ્તાની સમર્થકોને ઉશ્કેરી રહી છે

ભલે ભારતનો પાકિસ્તાન સાથેનો તણાવ ઓછો થયો હોય, પણ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI હજુ પણ ભારતમાં…

અરિહાને જર્મનીથી પરત લાવવા વધુ એક પ્રયાસ

મુંબઈમાં જર્મન કોન્સ્યુલેટ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકમાં, મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ…