કોંગ્રેસે કેજરીવાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

દિલ્હીમાં મહિલાઓને મફત સારવાર અને ₹2100 આપવાની આમ આદમી પાર્ટી (AAP)ની જાહેરાત સામે યુથ કોંગ્રેસે બુધવારે…

કેન્દ્રે 5 રાજ્યોના રાજ્યપાલ બદલ્યા

કેન્દ્ર સરકારે મંગળવારે સાંજે 5 રાજ્યોના રાજ્યપાલોની બદલી કરી છે. પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને…

પરભણી હિંસા- રાહુલ ગાંધી મૃતક સોમનાથના પરિવારને મળ્યા

10 ડિસેમ્બરે મહારાષ્ટ્રના પરભણીમાં આંબેડકર સ્મારકમાં તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘટનાના 12…

મોદી સરકારના સુનિયોજિત કાવતરાનો ભાગ

ચૂંટણી નિયમોમાં ફેરફાર અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકારે ચૂંટણીપંચ (ECI)ની સ્વતંત્રતા પર…

દહેજવિરોધી કાયદો મહિલાઓની ભલાઈ માટે છે પતિ પાસેથી વસૂલાત કરવા, ધમકાવવા માટે નથી

બીજાં લગ્ન કરનારાં યુગલના છૂટાછેડાને માન્ય રાખવાનો આદેશ કરતાં સર્વોચ્ચ અદાલતે લગ્નસંસ્થા અને દહેજવિરોધી કાયદાના દુરુપયોગ…

આતંકીઓને આશ્રય આપનારા જ હવે સુરક્ષાદળોને માહિતી આપે છે

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક મહિનાથી આતંકીઓની મદદ કરનારાઓ વિરુદ્ધ સૈન્ય દ્વારા ચલાવાતા ઓપરેશનની અસર દેખાઈ રહી છે.…

દુબઈનું સપનું બતાવી પાકિસ્તાન લઈ ગયા

ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ની સ્ટોરી જેવી જ એક વાસ્તવિક ઘટના સામે આવી છે. ફિલ્મમાં જ્યાં અભિનેતા સલમાન…

સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત રાધાકૃષ્ણન કમિટીની ભલામણો

નીટ પેપરલીક કેસમાં સર્વોચ્ચ અદાલતના નિર્દેશને પગલે બનેલી આર. રાધાકૃષ્ણન સમિતિએ એનટીએ (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ની પુનર્રચના…

AI એન્જિનિયર આપઘાત કેસ- પત્ની નિકિતા રોજ લોકેશન બદલતી હતી

એઆઈ એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં તેમની પત્ની નિકિતા સિંઘાનિયાની ધરપકડની વાત સામે આવી છે. પોલીસ…

મહારાષ્ટ્રમાં 33 કેબિનેટ, 6 રાજ્ય મંત્રીઓના શપથ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના 23મા દિવસે રવિવારે નાગપુરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. ફડણવીસ સરકારમાં 33 કેબિનેટ…