દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી આતિશીને માનહાનિના કેસમાં નોટિસ ફટકારી છે. ભાજપના નેતા પ્રવીણ શંકરની અરજી પર…
Category: National
મહાકુંભ નાસભાગ પર સુનાવણી કરવાનો SCનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા જારી કરવાની માગ કરતી PILની સુનાવણી કરવાનો…
મહાકુંભમાં વાહનોનો પ્રવેશ બંધ, VVIP પાસ રદ
મહાકુંભનો 21મો દિવસ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 97 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી…
ઉપરાષ્ટ્રપતિ ધનખરે સંગમમાં ડૂબકી લગાવી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર મહાકુંભમાં છે. અહીં તેમણે પોતાના મસ્તક પર શિવલિંગ મૂકીને સંગમમાં ડૂબકી લગાવી હતી.…
સોમનાથમાં નહીં થાય ઉર્સની ઉજવણી
સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. એક અરજીમાં ગીર સોમનાથ જિલ્લામાં તોડી…
સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંક્યો
AAPની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલને ગુરુવારે દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધી હતી. દિલ્હીમાં સ્વચ્છતા મુદ્દે માલીવાલ પૂર્વ…
મહાકુંભ ભાગદોડમાં 1 ગુજરાતી સહિત 30નાં મોત
મંગળવાર અને બુધવારની રાત્રે પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારે થયેલી ભાગદોડમાં 35થી 40 લોકોના મોત થયા છે.…
મહાકુંભમાં સંગમ ઘાટ પર ભાગદોડ, 14નાં મોત
મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. સ્વરૂપરાણી હોસ્પિટલમાં હાજર રિપોર્ટર…
કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ થશે
આ વર્ષે ઉનાળાની ઋતુથી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે. આ સાથે ભારત અને ચીન વચ્ચે…
શપથના 8મા દિવસે મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પ…