CJI ગવઈએ કહ્યું- રખડતા કૂતરાઓના કેસ પર પુનર્વિચાર કરીશું

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈએ બુધવારે દિલ્હી-એનસીઆરની શેરીઓમાં રખડતા કૂતરાઓ પરના પ્રતિબંધ પર પુનર્વિચાર કરવાની…

બેંગલુરુ યુનિવર્સિટીમાં કૂતરાના હુમલામાં બે વિદ્યાર્થિની ઘાયલ

મંગળવારે બેંગલુરુ યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા કૂતરાઓના હુમલામાં બે વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ હતી. જેમાંથી એકની હાલત ગંભીર…

પાકિસ્તાને ભારતીય ડિપ્લોમેટ્સના ઘરોનો ગેસ સપ્લાય બંધ કર્યો

પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય ડિપ્લોમેટ્સના ઘરોનો રાંધણ ગેસ સપ્લાય બંધ કરી દીધો છે. આ ઉપરાંત, સ્થાનિક ગેસ…

આવતા મહિનાથી ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ થશે

ભારત અને ચીન આવતા મહિનાની શરૂઆતમાં સીધી ફ્લાઇટ સેવા શરૂ કરી શકે છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં…

આસારામની હાલત ગંભીર, ઇન્દોરની હોસ્પિટલમાં ICUમાં દાખલ

ગુજરાત અને રાજસ્થાનમાં બળાત્કારના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ફરી એકવાર…

‘પાકિસ્તાન સાથે આગામી યુદ્ધ જલદી થઈ શકે છે’

ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન સાથે ટૂંક સમયમાં યુદ્ધ થવાની શક્યતા વ્યક્ત કરી છે.…

અનિરુદ્ધાચાર્યએ કહ્યું, વેશ્યાને તો વેશ્યા જ કહીશું

આ એ વાતો છે, જેના કારણે યુપીના કથાવાચકોમાં અનિરુદ્ધાચાર્ય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે…

દાવો- ફોન કોલથી બગડ્યા મોદી-ટ્રમ્પના સંબંધો

17 જૂને પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટની ફોન વાતચીત થઈ હતી,…

કન્હૈયાલાલ હત્યા કેસ પર બનેલી ફિલ્મ આવતીકાલે રિલીઝ થશે

કન્હૈયાલાલ હત્યા કેસ પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ શુક્રવારે દેશભરના 4500 સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ…

નિષ્ણાંતે કહ્યું- ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાનો કોઈ ડેટા નથી

ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલી ગામમાં થયેલી આ દુર્ઘટના પાછળ વાદળ ફાટવાનું કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું,…