નેકમાં ગ્રેડ સુધારવા રિસર્ચ, કોર્સ, શિક્ષણ પદ્ધતિમાં બદલાવ જરૂરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુવારે IQAC (ઇન્ટર્નલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ)ની બેઠક સવારે મળી હતી. IQACની નવી બનેલી કમિટીના…

વરસાદમાં યુનિ.નું સર્વર ફેલ, બે વખત સમય બદલ્યો, પરીક્ષા એક કલાક મોડી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એ., બી.કોમ. સહિતના જુદા જુદા 15 કોર્સના 43 હજાર વિદ્યાર્થીની ગુરુવારથી પરીક્ષા શરુ થઇ…

પ્રથમ દિવસે 6776 બાળકોનો શાળા પ્રવેશ, ભૂલકાંઓને સ્કૂલબેગ સહિતની કિટ અપાઈ

રાજકોટ સહિત રાજ્યભરમાં બુધવારથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં તા.26ને બુધવારે પ્રથમ…

બી.એ., બી.કોમ. સહિત 15 કોર્સના 43,281 વિદ્યાર્થીની આજથી પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એ., બી.કોમ., બી.એસસી સહિતના જુદા જુદા કોર્સના બીજા સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ રહ્યો…

શિક્ષણનું સ્તર સુધારવા અનેક પગલાં

આ અવસરે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણનું સ્તર સુધારવા અને ઊંચું લાવવા માટે…

કૃષિ મંત્રીએ શાળા પ્રવેશોત્સવમાં બાળકોને આવકાર્યા

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આજે રાજકોટના ન્યારા ગામમાં પ્રાથમિક શાળા ખાતે…

કૃષિ મંત્રી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ ખાતે ત્રિદિવસીય તા.26 થી 28 જૂન સુધીના પ્રવાસે…

રાજકોટ જિલ્લામાં કાલથી 3 દિવસ પ્રવેશોત્સવ

રાજકોટ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ સાથે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા 850 પ્રાથમિક શાળાઓ છે.…

જિલ્લાના 3591 વિદ્યાર્થીને ધોરણ-1, 12,959ને બાલવાટિકામાં પ્રવેશ અપાશે

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી. જે…

સરકારી-ગ્રાન્ટેડ કોલેજોને ફાયર સેફટી માટે યુનિવર્સિટી 5 લાખ આપે

સરકારી કોલેજોમાં ફાય૨ સેફટીનાં સાધનોનો ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આપવામાં આવે તે માટે જે.જે.કુંડલિયા આર્ટસ એન્ડ…