કેનેડામાં ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસને ધમકી આપી

કેનેડામાં તાજેતરમાં એક રેલી કાઢીને ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય દૂતાવાસના અધિકારીઓને ધમકી આપી હતી. આ મુદ્દે વિદેશમંત્રી…

ડાકોર, પાવાગઢ સહિતનાં મંદિરોમાં 5 લાખથી વધુ ભક્તોની ભીડ

ગુરુ પુનમ ના પાવન પર્વ એ ખેડા જિલ્લાની સુપ્રસિદ્ધ ગુરુગાદી એવા વડતાલમાં ભગવાનના દર્શન કરવા મોટી…

RTOનો ટ્રેક બે દિવસથી બંધ, 500થી વધુ એપોઇન્ટમેન્ટ રદ

રાજકોટ આરટીઓમાં છેલ્લા બે દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેક્નિકલ ખામી હોવાને કારણે બંધ કરી દેવાયો છે.…

ભારતીય મહિલા ટીમમાંથી વિકેટકીપર રિચા ઘોષ બહાર

વિસ્ફોટક વિકેટ કીપર બેટર રિચા ઘોષને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવી છે. તેને…

પેલેસ્ટિનિયન શહેરમાં ઇઝરાઇલનો હવાઈ હુમલો

ઈઝરાઇલ અને પેલેસ્ટાઈન વચ્ચે ઘણાં દિવસોથી ચાલી રહેલ તણાવ સોમવારે ખતરનાક બની ગયો. ઈઝરાઇલની વાયુસેનાએ પેલેસ્ટાઈનના…

બેલ્જિયમમાં લોકોની ધર્મમાં આસ્થા ઘટી જતા સરકારે અનેક ચર્ચને હોટેલ, સુપરમાર્કેટ અને ડિસ્કોમાં ફેરવી દીધાં

બેલ્જિયમમાં સાતમી સદીથી ખ્રિસ્તી ધર્મને પાળવામાં આવે છે. અહીં ઘણા કેથેડ્રલ, ચર્ચ, કોન્વેન્ટ અને ચેપલ આવેલાં…

રાશિફળ : ૦૪/૦૫/૨૦૨૩

મેષ પોઝિટિવઃ- તમે પડકારોને સરળતાથી ઉકેલી શકશો. તમારા સમર્પણ અને મહેનત જે છેલ્લા કેટલાક સમયથી ચાલી…

જસાપરમાં નદીમાં ડૂબતાં યુવકનું મોત

જસદણ તાલુકાના જસાપર ગામેથી પસાર થતી ભાદર નદીમાં વરસાદી પાણીની નવી આવક જતા નદીની બાજુમાં રહેતા…

21 મહિના ખાધાખોરાકી નહીં દેનાર પતિને 210 દિવસની સજા

પત્ની અને સંતાનોને ખાધાખોરાકીની રકમ નહીં ચૂકવનાર માવજીભાઇ રણછોડભાઇ ચૌહાણને અદાલતે 210 દિવસની સજાનો હુકમ કર્યો…

વિસાવદરમાં 14 કલાકમાં 15 ઇંચ

રાજ્યના 167 તાલુકામાં શુક્રવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. વિસાવદરમાં 14 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર…