હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં…
Author: admin
રાજકોટ RTOમાં દશ દિવસમાં 4,198 વાહનોનું રજિસ્ટ્રેશન
નવરાત્રિના પર્વમાં શુભમુહૂર્ત ગણાતું હોય છે અને તે સમયે લોકો નવા વાહનોની ખરીદી કરતા હોય છે.…
સાધુના આશ્રમ પર 17 ઓક્ટોબરે બુલડોઝર ફરશે
રાજકોટના કાલાવડ રોડ પર કાર રિવર્સ લેવાનું કહી આતંક મચાવનાર સાધુ યોગી ધર્મનાથની પોલીસે અગાઉ ધરપકડ…
ધોરાજી રીઢા ગુનેગારે બાથરૂમમાં સંતાડેલો 12 કિલો ગાંજો કેપ્ટોએ શોધી આપ્યો
ધોરાજીમાં રહેતા રીઢા ગુનેગારના ઘરમાં વનસ્પતિજન્ય ગાંજો સંતાડવામાં આવ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે રાજકોટ એસઓજીએ નાર્કોટિક્સની…
નોરતામાં 25 લાખથી વધુની કિંમતની 50 સહિત 697 કાર, 3003 ટૂ વ્હિલરની લોકોએ ખરીદી કરી
નવરાત્રિના નવ દિવસ અને દશેરાનો દિવસ પણ કોઈપણ શુભ કાર્ય કરવા માટે શુભ માનવામાં આવે છે.…
ધો.9થી 12ના 50 હજારથી વધુ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષા શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ચાલુ વર્ષે જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર ધોરણ-9થી…
75% હાજરી નહીં હોય તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીને પરીક્ષામાં નહીં બેસવા દેવાય
CBSE બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે જે વિદ્યાર્થીઓની…
Ph.Dમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
યુનિવર્સિટીએ અગાઉ સંલગ્ન કોલેજોના આચાર્યો અને ભવનના વડાઓને પરિપત્ર મોકલીને કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓએ NET…
પુન: ખેતી માટે આંતરિક વેચાણની ખરાઈ ફરજિયાત
રાજકોટના પૂર્વ કલેક્ટર એચ.એસ. પટેલ પાસે રેવન્યુ તંત્રનો બહોળો અનુભવ હતો અને તેનો ઉપયોગ લોકોને સાચું…
સંતાન ન થતાં હોય અંધશ્રદ્ધાળુ સાસુ અવાર નવાર ભૂવા પાસે જવાનું કહેતા અને જમવાનું પણ દેતા નહોતા
શહેરમાં ગાંધીગ્રામ પાસેના શાસ્ત્રીનગરમાં પિતાના ઘેર રહેતી અને જામનગરમાં ગુલાબનગરમાં સાસરું ધરાવતી પરિણીતાને પતિ, જેઠ અને…