આજરોજ નવરાત્રિના પહેલાં નોરતે ક્રાંતિવીર સોસાયટીમાં સૌપ્રથમ માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું. જેમાં સોસાયટીના ઘણા બધા મેમ્બર્સ હાજર હતા. ત્યાર બાદ 8:30 વાગ્યે નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. 9:00 વાગ્યે નિયમ મુજબ ગરબીના રસ ચાલુ કરવામાં આવ્યા અને તેમાં સોસાયટી ઘણા બધા મેમ્બર્સ હાજર રહ્યાં હતા.