શનિવાર અને રવિવારે પૂનમ

3 અને 4 જૂને જેઠ માસની પૂર્ણિમા હશે. કેલેન્ડરમાં તફાવતને કારણે આ વખતે જેઠ પૂર્ણિમા બે દિવસ ઉજવાશે. આ તિથિનું મહત્ત્વ પણ તહેવાર જેવું જ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન કરવાની પરંપરા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, જેઠ પૂર્ણિમા પર કરવામાં આવેલ દાન અને નદી સ્નાનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, ભક્તોની મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. પૂર્ણિમા પર ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે.

હિન્દી પંચાંગના વર્ષમાં 12 પૂનમ હોય છે, પરંતુ જે વર્ષમાં અધિકમાસ હોય છે, તે વર્ષમાં કુલ 13 પૂનમ હોય છે. આ વખતે અધિક માસ શ્રાવણ હશે, તેના કારણે વર્ષમાં 13 પૂર્ણિમા હશે. જાણો આ દિવસે કયા કયા શુભ કાર્યો કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *